Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચૈત્ર નવરાત્રિમાં ખરીદી તમારા ઘરમાં સમૃદ્ધિ લાવનારી રહેશે

ચૈત્ર નવરાત્રિમાં  ખરીદી તમારા ઘરમાં સમૃદ્ધિ લાવનારી રહેશે
, ગુરુવાર, 19 માર્ચ 2015 (11:50 IST)
નવરાત્રિના આઠમાંથી છ દિવસ રહેનારા સુયોગમાં કોઈપણ શુભકાર્ય શરૂ કરવુ અને વાહન, સુવર્ણ આભૂષણ, પ્રોપર્ટીની લેવડ-દેવડ કરવી યોગ્ય રહેશે. આ સમય દરમિયાન કરવામાં આવેલ ખરીદી ઘરમાં સમૃદ્ધિ લાવાનરી રહેશે. 
 
કયા દિવસે કયો યોગ : 
 
22 માર્ચ : સર્વાર્થસિદ્ધિયોગ 
23 માર્ચ : રવિયોગ 
24 માર્ચ : સર્વાર્થસિદ્ધિયોગ 
25 માર્ચ : સર્વાર્થસિદ્ધિયોગ, કુમાર યોગ, અને રાજયોગ 
27 માર્ચ : રવિયોગ, સર્વાર્થસિદ્ધિ યોગ 
28 માર્ચ : રવિયોગ 
29 માર્ચ : રવિપુષ્ય યોગ, રવિ યોગ અને સર્વાર્થસિદ્ધિ યોગ 
 

Share this Story:

Follow Webdunia gujarati