Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મંગળવારે ન કરો આ કામ , સંકટમાં આવી શકે છે પરિવાર

મંગળવારે ન કરો આ કામ , સંકટમાં આવી શકે છે પરિવાર
, મંગળવાર, 11 ફેબ્રુઆરી 2020 (07:13 IST)
હમેશા લોકો કહે છે કે બગડેલું મંગળ હમેશા અમંગળ કરે છે. જો જ્યોતિશ શાસ્ત્રોની માનીએ તો મંગળેને સર્વાધિક ક્રૂર ગ્રહ જણાવ્યા છે. કાલપુરૂષ સિદ્ધાંત મુજબ કુંડળીનો પહેલો અને આઠમું ભાવ મંગળ તરફ થી જનમ લે છે. 
કુંડળીનું ચોથો ભાવમાં મંગળ નીચ ફળ આપે છે અને દસમું ભાવમાં સર્વશ્રેષ્ઠ બળ મળે છે . કુંડળીનું ચોથો ભાવ ઘર પરિવારને સંબોધિત કરે છે અને આઠમું ભાવ માણાની ઉમરનું નિર્માણ કરે છે. જ્યારે કયારે પણ મંગળ માણસના ચોથા ભાવ પર અસર કરે તો માણસના ઘર પરિવારમાં અમંગળ થવા લાગે છે. 
 
આથી મંગળવારે આ કામનું ત્યાગ કરની તમે તમારા પારિવારિક જીવનને ખુશહાળ બનાવી શકો છો. 
 

નેલ કટરનું ઉપયોગ ન કરવું 
webdunia
 
 

વાળ ન કપાવવું 
webdunia
 

અણી વાળી વસ્તુઓ ન ખરીદવી 
webdunia
દક્ષિણ દિશામાં કાતર કે અણી વાળી વસ્તુઓ ન રાખવી 

રસોડામાં શાક અને રોટલીને બળવા ન દો. 
webdunia
માંસાહારને ઘરમાં ન રાંધવું 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુભ ફળ જોઈતુ હોય તો શિવજીને પ્રસન્ન કરવા અઠવાડિયાની શરૂઆત આ રીતે કરો..