Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હનુમાનજીનો આ મંત્ર ઘરને ખરાબ નજરથી બચાવશે

હનુમાનજીનો આ મંત્ર ઘરને ખરાબ નજરથી બચાવશે
, શનિવાર, 15 નવેમ્બર 2014 (09:45 IST)
ઘરની પવિત્રતા માટે નિયમિત રૂપે રોજ નો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારે હનુમાનજીના મંદિરે જઈને સુંદરકાંડનો પાઠ કરો. 

ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ નષ્ટ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે  છાંટો. ગૌ મૂત્રને પવિત્ર પદાર્શ માનવામાં આવે છે અને તેમા વાતાવરણમાં રહેલ બધી નકારાત્મક શક્તિઓન સમાત્પ કરવાની શક્તિ હોય છે. 

જો તમને શંકા હોય કે કોઈએ તમારા પર કોઈ ટોટકો કર્યો છે તો પણ ગૌ મૂત્ર  છે. તમારા શરીર પર ગૌ મૂત્ર છાંટો. 

રોજ થોડુ થોડુ ગૌ મૂત્ર પીવાથી પણ ફાયદો થાય છે. 

માત્ર આ બે સરળ ઉપાયોથી બધા પ્રકારના ટોટકાઓ અને ખરાબ દ્રષ્ટિના પ્રભાવથી બચી શકાય છે. 

તમારા ઘરને ખરાબ દ્રષ્ટિથી બચાવે છે આ મંત્ર 

ઘરને નજરથી બચાવવા માટે આ મંત્રને લખીને ઘરમાં ભગવાનના મંદિરમાં મુકો. આ મંત્રની સાથે ક નારિયળ અને સોપારી મુકો. 

।। नमस्‍ते रूद्ररूपाय करिरूपाय ते नम:।।

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી પંચાગ