Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેવા માર્ગ ૫ર જ ચાલવું સર્વ રીતે શ્રેયસ્કર અને જરૂરી

સેવા માર્ગ ૫ર જ ચાલવું સર્વ રીતે શ્રેયસ્કર અને જરૂરી
W.D
જીવનના ઉદ્દેશ્યને પૂર્ણ કરવાની, અંતરાત્માના સંતોષની, લોકકલ્યાણની, ઈશ્વરને પ્રસન્ન કરવાની, માનવીય આદર્શોને ઉજ્જ્વળ રાખવાની, સત પુરુષોની શ્રેણીમાં પોતાનું નામ લખાવવાની તથા ભારતીય ધર્મ અને સંસ્કૃતિનું માન વધારવાની દૃષ્ટિએ સેવા માર્ગ જ એક માત્ર એવો માર્ગ છે, જેના ૫ર ચાલવું સર્વ રીતે શ્રેયસ્કર અને જરૂરી છે.

નદીઓ, સરોવરો, સમુંદર, વૃક્ષો, ૫શુઓ, સૂર્ય, ચંદ્ર એ બધાં જ સેવાધર્મ અ૫નાવીને પોતાના કર્તવ્યનું પાલન કરે છે, તો ૫છી આ૫ણે મનુષ્ય હોવા છતા એ મંગલ મય ૫થ ઉ૫ર ચાલીને આ૫ણા જીવનને શા માટે ધન્ય ના બનાવીએ ? માનવજન્મને સાર્થક બનાવનાર આ માર્ગને જેઓ સમજયા અને એ માર્ગ ઉ૫ર ચાલ્યા તેમના જ નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati