Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૂર્યને જળ આપવાના નિયમ અને ફાયદા , જાણો 7 વાતો

સૂર્યને જળ આપવાના નિયમ અને ફાયદા , જાણો 7 વાતો
, રવિવાર, 12 જૂન 2016 (08:32 IST)
મહાભારતમાં કથા છે કે કર્ણ નિયમિત સૂર્યની પૂજા કરતા હતા અને સૂર્યને જળના અર્ધ્ય આપતા હતા. સૂર્યની પૂજાના વિશે ભગવાન રામની પણ કથા મળે છે કે દરેક દિવસ સૂર્યની પૂજા અને અર્ધ્ય આપતા હતા. શાસ્ત્રોમાં આ પણ કહ્યું છે કે દરેક દિવસ સૂર્યને જળ આપવું જોઈએ અને ઘણા લોકો આ નિયમના પાલન પણ કરે છે. પણ આ પણ નિયમ છે કે સૂર્યને જળ આપો તો જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં એના લાભ મેળવી શકાય છે. 
webdunia
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્માના કારક જણાવ્યા છે . નિયમિત સૂર્યને જળ આપવાથી આત્મ શુદ્ધિ અને આત્મબળ મળે છે. સૂર્યને જળ આપવાથી આરોગ્ય લાભ મળે છે. 
 
webdunia
સૂર્યને નિયમિત જળ આપવાથી સૂર્યના પ્રભાવ શરીરમાં વધે છે અને આ તમને ઉર્જાવાન બનાવે છે. કાર્યક્ષેત્રમાં એના તમને લાભ મળે છે. 
webdunia
જેની નોકરીમાં પરેશાની ચાલી રહી હોય એ નિયમિત સૂર્યને જલ આપવા શરૂ કરે તો ઉચ્ચાધિકારીથી સહયોગ મળે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. 
 
webdunia
સૂર્યને જળ આપવાના નિયમના વિશે કહેવાય છે કે સૂર્યને સ્નાન પછી તાંબાના વાસણથી જળ અર્પિત કરવું. 
 
webdunia
સૂર્યને જળ આપવાથી પહેલા ચપટી સિંદૂર કે લાલ ચંદન મિક્સ કરી અને લાલ ફૂલના સાથે જળ આપો. 


સૂર્યને જળ આપતા સમયે 7 વાર જળ આપો. એના સાથે સૂર્યના મંત્રના જાપ કરો તો આ વિશેષ લાભપ્રદ રહે છે. સંક્ય હોય તો આ સમયે લાલ વસ ત્ર ધારણ કરો. 

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રવિવારે આ સૂર્ય મંત્રથી પૂરી થશે દરેક ઈચ્છા