Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સફળતા ઈચ્છો છો તો ઘરથી નિકળતા પહેલા કરો આ 3 કામ

સફળતા ઈચ્છો છો તો ઘરથી નિકળતા પહેલા કરો આ 3 કામ
, રવિવાર, 19 જૂન 2016 (12:40 IST)
અમે બધા સફળતા ઈચ્છે છે અમારા દરેક કાર્ય સફળ અને નિર્વિઘ્ન થાય પણ એવું નહી હોય છે. જ્યારે પણ કોઈ શુભ કાર્ય થી બહાર નિકળી રહ્યા હોય કે પછી કામમાં  સફળતા ઈચ્છતા હોય તો એને અજમાવીને જુઓ 
 

ઘરથી કોઈ પણ શુભ કાર્ય માટે નિકળતા સમયે શ્રી ગણેશાય નમ : બોલો પછી વિપરીત દિશામાં 4 પગ જાઓ , એ પછી કાર્ય પર હાલ્યા જાઓ , કાર્ય જરૂર બનશે. 
webdunia

ઘરથી નિકળતા પહેલા ગોળ ખાઈને અને થોડું પાણી પીવીને જ જાઓ , તો કાર્યમાં સફળતા મળશે
webdunia

ઘરના દ્વાર બહાર કાળી મરીના દાણ વિખેરી દો અને એના પર પગ મૂકીને નિકળી જાઓ અને ફરે વળીને ન જુઓ. પોતાની સાથે 5 આખી લવિંગ રાખો. આ ઉપાયથી બગડેલા કામ બનશે અને સફળતા જરૂર મળશે. 
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જે માતા અને પિતાના ઉપકારને સમજે નહીં એ ભગવાન કે ગુરુના ભક્ત કહેવાય?