Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કૃષ્ણ ભગવાનના આ 9 અક્ષરના મંત્રથી બગડેલા કામ બની જાય છે

કૃષ્ણ ભગવાનના આ 9 અક્ષરના મંત્રથી બગડેલા કામ બની જાય છે
અમે કોઈ ચમત્કારની વાત નથી કરી રહ્યા. પણ જો તમે સાફ અને શુદ્ધ મનથી નિયમિત 15 મિનિટ શ્રી કૃષ્ણ કવચ મંત્રનો જાપ કરશો તો જીવનમાં ચાલી રહેલ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવામાં સફળતા મેળવી શકો છો.

શાસ્ત્રોમાં કૃષ્ણ મંત્રને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ મંત્ર બીજ મંત્રની જેમ કામ કરે છે. ભગવાન શિવે આ મંત્રના વિશે કહ્યુ છે કે ---- 'अतिगुह्यतरं तत्वं सर्वमंत्रौघविग्रहम। पुण्यात् पुण्यतरं चैव परं स्रेहाद् वदामि ते।

મતલબ આ અતિગૂઢ મંત્ર છે. આ મંત્ર દ્વારા બધા પ્રકારનો ભય અને સંકટ દૂર થઈ જાય છે. જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર કરવામાં પણ આ મંત્ર સિદ્ધ થાય છે.

આ દિવ્ય મંત્ર છે. ॐ नमो भगवते तस्मै कृष्णायाकुण्ठमेधसे। सर्वव्याधिविनाशाय प्रभो माममृतं कृधि।।
{C}
webdunia
 
P.R
{C}
રોજ સવારે પથારીમાંથી ઉઠતા જ કોઈને પણ કશુ બોલ્યા વગર ત્રણ વાર જપ કરવાથી બધા પ્રકારના અનિષ્ટનો અંત થઈ જાય છે. જો જીવનમાં વધુ મુશ્કેલીઓ આવી રહી હોય તો સંકલ્પ લઈને 51000 વાર જાપ કરો અને જાપ પૂરા થયા બાદ 5100વાર મંત્રનો જાપ કરતા હવન કરો.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati