અમે કોઈ ચમત્કારની વાત નથી કરી રહ્યા. પણ જો તમે સાફ અને શુદ્ધ મનથી નિયમિત 15 મિનિટ શ્રી કૃષ્ણ કવચ મંત્રનો જાપ કરશો તો જીવનમાં ચાલી રહેલ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવામાં સફળતા મેળવી શકો છો.
શાસ્ત્રોમાં કૃષ્ણ મંત્રને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ મંત્ર બીજ મંત્રની જેમ કામ કરે છે. ભગવાન શિવે આ મંત્રના વિશે કહ્યુ છે કે ---- 'अतिगुह्यतरं तत्वं सर्वमंत्रौघविग्रहम। पुण्यात् पुण्यतरं चैव परं स्रेहाद् वदामि ते।
મતલબ આ અતિગૂઢ મંત્ર છે. આ મંત્ર દ્વારા બધા પ્રકારનો ભય અને સંકટ દૂર થઈ જાય છે. જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર કરવામાં પણ આ મંત્ર સિદ્ધ થાય છે.
આ દિવ્ય મંત્ર છે. ॐ नमो भगवते तस्मै कृष्णायाकुण्ठमेधसे। सर्वव्याधिविनाशाय प्रभो माममृतं कृधि।।
{C}