Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કીડિઓને લોટ નાખવાથી આવે છે લક્ષ્મી , ધ્યાન રાખો આ વાતો.

કીડિઓને લોટ  નાખવાથી આવે છે લક્ષ્મી , ધ્યાન રાખો આ વાતો.
, શુક્રવાર, 4 માર્ચ 2016 (05:42 IST)
ઘરમાં ધન-સંપત્તિ જાણવી રાખવા માટે ઘર પર દેવી લક્ષ્મીની કૃપા હોવી ખૂબ જરૂરી છે. જો ઘરમાં નાની નાની વાતોના ધ્યાન રખાય તો ધન લક્ષ્મી કૃપા હમેશા બની રહે છે. જાણો ઘર-પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા જાણવી રાખવા અને ધન લાભ મેળવાના અચૂક ઉપાય - 
 
1. ઘરની ધ સંબંધી પરેશાનીઓ દૂર કરવા માતે લોટમાં ખાંડ મિકસ કરી કાલી કીડીઓને ખવડાવો. 
2. ભોજન માટે બની પ્રથમ રોટલી કે ભાતના થોડા ભાગ ગાયને ખવડાવો, આવું કરવાથી દરિદ્રતા નહી રહે. 
3. લોટ માટે ઘઉં શનિવારે દળવાવો. થાય તો ઘઉંમાં થોડા ચણા પણ મિક્સ કરી દો. આ સિવાય શનિવાર દિવસના ભોજનમાં કોઈ રીતે કાળા ચનાના પ્રયોગ કરો. 
4. સવારે ઘરના કોઈ પણ સભ્ય નાશ્તો કરે એ પહેલા ઘરની સફાઈ ઝાડૂ જરૂર લગાડો. 
5. ઘરમાં સાંજે ઝાડૂ પોતા નહી કરવા જોઈએ.આવું કરવાથી લક્ષ્મી રિસાઈ જાય છે. 
6. ઘર પર સ્થાપિત  ભગવાનની મૂર્તિઓ કે ફોટાઓ પર રોજ સવારે સ્નાન કરી કુમકુમ  , ચંદન અને ફૂલ ચઢાવો. 
7. લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દરેક ગુરૂવારે કોઈ એક સુહાગણ સ્ત્રીને સુહાગના સામાન દાન આપવાના નિયમ બનાવો. 
8. સફેદ રંગની સામાન જેમ કે દૂધ  , ખીર , સફેદ ફૂ ચોખા વગેરે દાન કરવાથી ધન પ્રાપ્તિ થાય છે. 
9. ધનના લેવણ-દેવળ સંબંધી કોઈ પણ કામ કરવા માટે સોમવાર અને બુધવાર પસંદ કરો. આ દિવસે કરેલ ધન ના લેવણ દેવ અણ ફાયદાકારી હોય છે. 
10. ચેકબુક , પાસબુક કે પૈસાની લેવડ દેવળથી સંકળાયેલા કાગળોને શ્રીયંત્ર કુબેર યંત્ર વગેરેના પાસે રાખો. 
11. ઘરની દીવારો પર કે ફર્શ પર પેસિંલ કે ચૉક વગેરેના નિશાન ન બનાવો આથી કર્જ વધવાની શક્યતા રહે છે. 
12. ઘરની તિજોરીમાં લક્ષ્મીયંત્ર જરૂર રાખો.   

Share this Story:

Follow Webdunia gujarati