Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે અમે તમને જણાવીએ છીએ નમસ્કાર કરવાના મહત્વ વિશે

આજે અમે તમને જણાવીએ છીએ નમસ્કાર કરવાના મહત્વ વિશે
, બુધવાર, 4 ફેબ્રુઆરી 2015 (13:52 IST)
લાભ- અમારા હાથના તંતુ મસ્તિષ્કના તંતુઓથી સંકળાયેલા છે. નમસ્કાર કરતા સમયે હથેળીઓને દબાણથી કે જોડા રાખવાથી હૃદયચક્ર અને  આ ચક્રમાં સક્રિયતા આવે છે જેથી જાગરણ વધે છે. અને ઉક્ત જાગરણથી મન શાંત અને ચિત્ત મનમાં પ્રસન્નતા આવે છે . સાથે જ હૃદયમાં પુષ્ટતા આવે છે અને નિર્ભીકતા વધે છે. 
 
મનોવૈજ્ઞાનિક અસર- ભારતમાં હાથ જોડીને નમસ્કાર કરવો એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. હાથ જોડીને તમે જોરથી બોલી નથી શકતા ,વધારે ક્રોધ નહી કરી શકતા અને ભાગ નથી શકતા આ એક એવી પદ્ધતિ છે જેમાં એક મનોવૈજ્ઞાનિક દબાણ થાય છે. આ રીતે પ્રણમ કરવાથી સામેવાળો માણસ પોતે જ વિનમ્ર થઈ જાય છે. 
 
હાથ જોડવાથી શરીરમાં લોહીનો સંચારમાં પ્રવાહ આવે છે. મનુષ્યના અડધા શરીરમાં સકારત્મક આયન અને અડધામાં નકારાત્મક આયન હોય છે . હાથ જોડવાથી બન્ને અયનો મળવાથી ઉર્જાનો પ્રવાહ થાય છે. જેથી શરીરમાં સકારાત્મકતાનો સમાવેશ થાય છે. કોઈને પ્રણામ કરવા પછી આશીર્વાદની પ્રાપ્તિ થાય છે અને તેનો આધ્યાત્મિક વિકાસ થાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati