Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26/11 ની વરસીએ સાંસદોનું રક્તદાન

26/11 ની વરસીએ સાંસદોનું રક્તદાન

ભાષા

નવી દિલ્હી , ગુરુવાર, 26 નવેમ્બર 2009 (15:56 IST)
મુંબઈમાં 26/11 ના આતંકી હુમલાની વરસી પર આજે સમગ્ર દેશ હુમલાના શહીદ જવાનોને યાદ કરી રહ્યાં છે.

આ પ્રસંગે લોકસભામાં ણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મુંબઈના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સાંસદોએ રક્તદાન પણ કર્યું. રક્તદાન કેમ્પનું આયોજન પાર્લિયામેન્ટ એનેક્સીમાં કરવામાં આવ્યું.

Share this Story:

Follow Webdunia gujarati