શિવજીને ન ચઢાવવી આ 6 વસ્તુઓ

આ વસ્તુઓ ચઢાવવાની ગુસ્સે થશે ભોળાનાથ

webdunia

શિવલિંગની જળાધારીને ક્યારે લાંધવુ ન જોઈએ

શિવજીને કેતકીનુ ફૂલ અને કેવડાનુ ફૂલ ન ચઢાવવો.

શિવજીને તુલસીના પાન નહી ચઢાવવો જોઈએ.

શિવજીને નારિયેળ અને નારિયેળ પાણી નહી અર્પિત નહી કરાય છે.

શિવજીને હળદર અને કંકુ નહી લગાવવો જોઈએ.

શિવજીને તૂટેલા ચોખા ન ચઢાવવા.

શિવજીની પૂજામાં માત્ર તલનો પ્રયોગ ન કરીએ છે. તલને ગોળની સાથે ચઢાવી શકાય.

મહાશિવરાત્રીમાં કયો અભિષેક કરવાથી કયુ ફળ મળે છે

Follow Us on :-