શનિદેવ આ 7 લોકો પર નાખે છે વક્ર દ્રષ્ટિ, રહે છે નારાજ

શનિદેવ મુખ્યત્વે 7 લોકોના જીવન પર પોતાની વક્ર નજર રાખીને પ્રભાવિત કરે છે.

webdunia

વ્યાજનો ધંધો કરવો

પર સ્ત્રી સાથે સંબંધ રાખવો કે અપ્રાકૃતિક સંબંધ બનાવવો

નિયમિત રૂપથી દારૂ પીવુ

ગરીબ, સફાઈ કર્મચારી, દિવ્યાંગ, વિઘવા, અબલા વગેરેનુ અપમાન કરવુ

ધર્મ, દેવતા, ગુરૂ, પિતા અને મંદિરનુ અપમાન કરવુ કે મજાક બનાવવી

ખોટી ગવાહી આપવી, જુગાર કે સટ્ટો રમવો

નિર્દોષ જીવ ને સતાવવો, સાંપ, કૂતરા, કાગડા કે ભેંસને સતાવવા કે મારવા

Crow In Shraddh - કેમ માને છે કાગડાને પિત્તર, જાણો રહસ્ય

Follow Us on :-