Dress For Ramlala- સોનાના દોરાથી બનેલા કપડા પહેરશે રામલલા

અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે પણ શું તમે જાણો છો કે આ દિવસે રામલલાને ખાસ કપડા પહેરાવવામા આવશે

webdunia

500 વર્ષના સંઘર્ષ પછી રામલલા અયોધ્યાના ભવ્ય મંદિરમાં સ્થાપિત થશે.

તેની સાથે જ જ્યાં રામમલલાની પૂજા અર્ચના પણ ખાસ પ્રકારથી થશે.

રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર પૂણેના કેટલાક લોકો રવિવારથી રામલાલના પોશાક બનાવવાનું કામ શરૂ કરશે.

અહીં ઘણા લોકો સહયોગથી બે-બે સોનાના દોરાથી સીવીને કપડા અઓયાર કરી રહ્યા છે.

ગુજરાતની સાથે-સાથે ઘણા બીજી જગ્યાઓથી પર પણ કપડા તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતની સાથે-સાથે ઘણા બીજી જગ્યાઓથી પર પણ કપડા તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતની સાથે-સાથે ઘણા બીજી જગ્યાઓથી પર પણ કપડા તૈયાર કરવામાં આવી રહ્યા છે.

એક વાર પહેરેલા કપડા ફરીથી ન પહેરવવામાં આવશે.

રામલલાની મૂર્તિનો શ્યામ રંગ કેમ પસંદ કરવામાં આવ્યો?

Follow Us on :-