શ્રી રામના જીવન સાથે જોડાયેલા રોચક તથ્યો

ભગવાન શ્રી રામના જીવન સાથે જોડાયેલા ઘણા અજાણ્યા અને રોચક તથ્યો છે જે તમે કદાચ નહીં જાણતા હોય

social media

ભગવાન રામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર છે.

શ્રી રામ 16 માંથી 14 કળા જાણતા હતા.

રઘુ વંશના ગુરુ મહર્ષિ વશિષ્ઠ દ્વારા શ્રી રામનું નામ રામ રાખવામાં આવ્યું હતું.

ભગવાન રામ જ્યારે વનવાસમાં ગયા ત્યારે તેમની ઉંમર 27 વર્ષની હતી.

ખિસકોલી પર ત્રણ પટ્ટાઓ શ્રી રામના આશીર્વાદને કારણે છે, કારણ કે તેમણે રામ સેતુના નિર્માણમાં મદદ કરી હતી.

ભગવાન રામના સાળાનું નામ ઋષિ શ્રૃંગા હતું, જે શાંતાના પતિ હતા.

રામજીના ધનુષનું નામ કોદંડ હતું.

વિષ્ણુના 1000 નામોમાં રામનું નામ 394માં નંબરે છે. અંતમાં કહેવાયું છે કે રામનામનો જપ કરવાથી જ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ પૂર્ણ થાય છે.

શુ આપ જાણો છો ભગવાન રામનુ અસલી નામ શું હતુ ? પરમ ભક્ત પણ નહી જણાવી શકે આનો સાચો જવાબ

Follow Us on :-