કોણ છે અરુણ યોગીરાજ જેમને બનાવી રામલલાની મૂર્તિ ?

22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હશે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, પરંતુ મંદિરમાં સ્થાપિત મૂર્તિ આ વ્યક્તિએ બનાવી છે...

social media

અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિ કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે.

આ મૂર્તિને રામ મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે.

કૃષ્ણશિલા પર બનેલી મૂર્તિનું વજન 150-200 કિલોની વચ્ચે છે.

કેદારનાથમાં અરુણ યોગીરાજે શંકરાચાર્યની મૂર્તિ બનાવી છે.

ઉપરાંત ઈન્ડિયા ગેટ પર સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા પણ અરુણ દ્વારા જ બનાવવામાં આવી છે.

અયોધ્યામાં મૂર્તિ બનાવતી વખતે અરુણે 15 દિવસ સુધી પોતાના મોબાઈલને સ્પર્શ કર્યો ન હતો.

રામ મંદિર માટે ત્રણ શિલ્પકારોએ રામલલાની મૂર્તિ બનાવી હતી.

તેમાંથી અરુણ યોગીરાજ દ્વારા બનાવેલી પ્રતિમાની પસંદગી કરવામાં આવી છે.

રામ મંદિરમાં પ્રગટાવવામાં આવશે 5 લાખ રૂપિયાની એક અગરબત્તી, જાણો શું છે તેમાં ખાસ

Follow Us on :-