શનિદેવના પ્રકોપથી બચવાના 5 અચૂક ઉપાય
શનિની સાઢેસાતી ઢૈયા કે મહાદશા સાથે જ શનિની વક્રી ચાલથી બચવા માટે જ્યોતિષના અચૂક ઉપાય
webdunia
રોજ હનુમાન ચાલીસા વાંચો
શનિવારે છાયાદાન કરો, વાડકીમાં તેલ લઈને તેમા ચેહરો જોઈને મંદિરમાં મુકી દો
ભૈરવ મહારાજને કાચુ દૂધ ચઢાવો, કાગડા, કૂતરા અને કાળી ગાયને રોટલી ખવડાવો
તલ, અડધ, લોખંડ, તેલ કાળા વસ્ત્ર અને જૂતાનુ દાન કરો
પેટ અને દાંત સાફ રાખો. નશો ન કરશો. આંધળા, અપંગ, સેવકો અને સફાઈ કર્મચારીઓને દાન આપો
religion
શ્રી ગણેશના 7 દુર્લભ ધન મંત્ર
Follow Us on :-
શ્રી ગણેશના 7 દુર્લભ ધન મંત્ર