શનિદેવના પ્રકોપથી બચવાના 5 અચૂક ઉપાય

શનિની સાઢેસાતી ઢૈયા કે મહાદશા સાથે જ શનિની વક્રી ચાલથી બચવા માટે જ્યોતિષના અચૂક ઉપાય

webdunia

રોજ હનુમાન ચાલીસા વાંચો

શનિવારે છાયાદાન કરો, વાડકીમાં તેલ લઈને તેમા ચેહરો જોઈને મંદિરમાં મુકી દો

ભૈરવ મહારાજને કાચુ દૂધ ચઢાવો, કાગડા, કૂતરા અને કાળી ગાયને રોટલી ખવડાવો

તલ, અડધ, લોખંડ, તેલ કાળા વસ્ત્ર અને જૂતાનુ દાન કરો

પેટ અને દાંત સાફ રાખો. નશો ન કરશો. આંધળા, અપંગ, સેવકો અને સફાઈ કર્મચારીઓને દાન આપો

શ્રી ગણેશના 7 દુર્લભ ધન મંત્ર

Follow Us on :-