યોગી ભગવાન, અયોધ્યામાં બન્યુ મંદિર

Yogi Adityanath Temple : રામનગરી અયોધ્યામાં યોગી આદિત્યનાથનુ મંદિર, રોજ થાય છે આરતી-પૂજા

અયોધ્યા નજીક ડ્રાફ્ટમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મંદિર બનાવવામાં આવ્યું છે.

આ મંદિર અયોધ્યા-ગોરખપુર હાઈવેની બાજુ મસૌદા પાસે બન્યુ છે.

મંદિરમાં ધનુષ અને બાણ સાથેની યોગીની મૂર્તિ છે.

યોગી આદિત્યનાથનું મંદિર પ્રભાકર મૌર્યએ બનાવ્યું છે.

અમિત જાનીએ યોગી મંદિરમાં ચઢાવ્યુ સવા કિલો ચાંદીનું છત્ર

મંદિરમાં દરરોજ આરતી અને પૂજા કરવામાં આવે છે.

આદિત્યનાથના ફેંસ મંદિર જોવા જરૂર આવે છે.

ICC એ Cricketના આ નિયમોમાં ફેરફારની કરી જાહેરાત

Follow Us on :-