માટીના વાસણમાં અનાજ પકવવુ આરોગ્ય માટે લાભકારી

માટીના વાસણમાં પકાવેલું અને ખાવાનું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. જાણો તેના ફાયદા

webdunia

જો ખોરાકને માટીના વાસણમાં રાંધવામાં આવે તો ખોરાકમાં આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ મળી આવે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

માટીના વાસણોમાં રહેલાનાના છિદ્રો જેથી આગ અને ભેજ સરખે ભાગે ફેરવવામાં મદદ કરે છે જેને કારણે ખોરાકના પોષક તત્વો સુરક્ષિત રહે છે.

તે ઓછા તેલમાં ખોરાક રાંધે છે.

અન્ય વાસણોમાં ખોરાકને ફરીથી ગરમ કરવાથી તેના પોષક મૂલ્યનો નાશ થશે, પરંતુ માટીના વાસણોમાં નહીં.

અપચો અને ગેસની સમસ્યામાં રાહત આપે છે. કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

ખોરાકનું pH મૂલ્ય જળવાઈ રહે છે, તે ઘણા રોગોને અટકાવે છે.

માટીમા વાસણમાં ખોરાક રાંધતા પહેલા, તેને 15-20 મિનિટ માટે પાણીમાં પલાળી મુકો, ત્યાર બાદ ભીના વાસણને સૂકવીને તેમાં ખોરાક રાંધો

stress relief માટે ઘરે જ કેવી રીતે કરશો અરોમા થેરેપી ?

Follow Us on :-