આમ તો ડાયાબિટીજ (Diabetes)ના માટે કોઈ એક કારણ માનવુ ઠીક નથી. પણ જ્યારે અગ્નાશય પર્યાપ્ત પ્રમાણમાં સ્ત્રાવિત કરતુ નથી અને આપણુ બ્લડ શુગર લેવલ વધી જાય છે. ત્યારે આપણે ડાયાબિટિઝના શિકાર થઈ જઈએ છીએ.