સૂર્ય ગ્રહણ પછી શુ કરવુ જોઈએ ?

જ્યા પણ સૂર્ય ગ્રહણ જોવા મળે ત્યા તેનો વધુ પ્રભાવ રહે છે. જાણો ગ્રહણ પછી શુ ઉપાય કરવા જોઈએ

webdunia

ગ્રહણ પછી તરત જ ઘરની સફાઈ કરીને ગંગાજળ છાંટવુ જોઈએ

webdunia

ગ્રહણની સમાપ્તિ પછી ગંગા સ્નાન કે ઔષધિ સ્નાન કરવુ જોઈએ

webdunia

ગ્રહણ પછી ભગવાનની મૂર્તિયોને પણ જળથી સ્નાન વગેરે કરાવીને શુદ્ધ કરવા જોઈએ.

webdunia

ગ્રહણ પછી ગરીબ કે કોઈ બ્રાહ્મણને દાન આપવુ જોઈએ

webdunia

કાંસાની વાડકીમાં ઘી ભરીને તાંબાના સિક્કા નાખીને તમારુ મોઢુ જોઈને દાન કરવાથી લાભ મળશે.

webdunia

ગ્રહણ પછી પાણીમાં તુલસીના પાન નાખીને જ પાણી પીવુ જોઈએ.

webdunia

ગ્રહણ પછી શુદ્ધ તાજુ ભોજન બનાવીને જ ખાવુ જોઈએ

webdunia

Solar eclipse - સૂર્ય ગ્રહણ પર શુ કરવુ શુ નહી ?

Follow Us on :-