જૂતા ચપ્પલ જો અહી ઉતારશો તો આવી શકે છે સંકટ

આપણે ઘરમાં આવીએ છીએ તો ઉતાવળમાં આપણા જૂતા ચપ્પલ ક્યાય પણ ફેંકી દઈએ છીએ તેનાથી શુ થશે. ?

webdunia

ઘરમાં આવતા જ જૂતા ચપ્પલ ક્યાય પણ ફેંકી દેવાથી ધનનુ નુકશાન થશે

ઘરમાં આવતા જ જૂતા ચપ્પલ ગમે ત્યા ઉતારી દેવાથી તમારા બનતા કાર્ય બગડી જશે.

જૂતા ચપ્પલ યોગ્ય દિશામાં ન મુકવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે.

જ્યારે પણ તમે જૂતા ચપ્પલ ઉતારો તો તેને ક્યારેય ઉત્તર દિશામાં ન ઉતારશો.

જૂતા ચપ્પલ ઉત્તર દિશામાં રાખશો તો સકારાત્મક ઉર્જા પણ નકારાત્મક ઉર્જામાં બદલાય જાય છે.

ઉત્તર દિશામાં જૂતા ચપ્પલ મુકવાથી મહેનતનુ ફળ મળતુ નથી, હાથમાં આવેલો પૈસો પણ જતો રહે છે.

જૂતા ચપ્પલ હંમેશા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં મુકવા જોઈએ.

જે ઘરની અંદર જૂતા ચપ્પલ પહેરીને આવે છે તેમની સાથે રાહુ-કેતુ પણ અંદર પ્રવેશ કરી જાય છે.

જૂતા ચપ્પલ વ્યવસ્થિત રીતે શૂ રેકમાં દક્ષિણ, નેઋત્ય કે પશ્ચિમ દિશામાં ઘરની બહાર જ મુકો.

બાથરૂમમાં ના મુકશો આ 10 માંથી એક પણ વસ્તુ, નહી તો થઈ જશો કંગાળ

Follow Us on :-