કરોળિયા ની જાળ ઘરમાં લાવે છે આ 5 દોષ

કરોળિયા ઘરમાં જોવા મળવા એ અશુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ કરોળિયા ની જાળ ઘરમાં હોય તો ઘરમાં 5 પ્રકારના દોષ આવે છે.

webdunia

તેનાથી ઘરની આર્થિક વૃદ્ધિ પ્રભાવિત થાય છે.

webdunia

તેનાથી ઘરના મુખિયાની પ્રગતિ થંભી જાય છે.

webdunia

તેનાથી ઘરમાં પ્રેમ અને સંબંધોમાં ખટાશ આવી જાય છે.

webdunia

તેનાથી ધાર્મિક કાર્યોનો લાભ અને પુણ્ય મળતુ નથી. કારણ કે ભગવાન સ્વચ્છતામાં રહેવુ પસંદ કરે છે.

webdunia

ઘરમાં નકારાત્મકતા, હતાશા અને નિરાશા આવવા માંડે છે. કરોળિયાની જાળ જીવનમાં ગૂંચવણોના વધવાના સંકેત છે.

webdunia

Chanakya Niti: આ 8 લોકો સાથે ભૂલથી પણ ન કરશો દુશ્મની

Follow Us on :-