ચૈત્ર નવરાત્રિ 2023માં રાશિમુજબ કેવી રીતે પૂજા કરો ?

ચૈત્ર નવરાત્રિમાં સમૃદ્ધિ પ્રાપ્તિ કરવા માગતા હોય તો આ પવિત્ર ગ્રંથોનુ રાશિ મુજબ કરો પાઠ

webdunia

મેષ રાશિ- મેષ રાશિના લોકોએ સવારે દુર્ગા ચાલીસાના 11 પાઠ કરવા જોઈએ.

વૃષભઃ- વૃષભ રાશિવાળા લોકોએ સવારે દેવી-કવચનો પાઠ કરવો જોઈએ.

મિથુનઃ- મિથુન રાશિવાળા લોકોએ સવારે અર્ગલ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.

કર્ક-કર્ક રાશિના જાતકોએ ગૌરી-જીની પૂજા કરવી જોઈએ.

સિંહ- સિંહ રાશિના આદિત્ય-હૃદય-સ્તોત્રના 11 પાઠ કરો.

કન્યા-કન્યા રાશિના જાતકોએ ગાયત્રી-મંત્રનો જાપ કરવો જોઈએ.

તુલાઃ- તુલા રાશિવાળા લોકોએ શ્રી-સૂક્તમનો પાઠ કરવો જોઈએ.

વૃશ્ચિક- વૃશ્ચિક રાશિના મંગળ-સ્તોત્રનો પાઠ કરો.

ધનુ - ધનુરાશિના કુંજિકા સ્તોત્રનો પાઠ કરો.

મકર - મકર રાશિમાં નવ દિવસ સુધી હનુમાન ચાલીસાના 11 પાઠ કરો.

કુંભ- કુંભ રાશિના સુંદરકાંડનો પાઠ કરો.

મીનઃ- મીન રાશિવાળા લોકોએ રામ-રક્ષાસ્તોત્રનો પાઠ કરવો જોઈએ.

13 સંકેતોથી જાણો કે તમાર ભાગ્યમાં ધન છે કે નહી

Follow Us on :-