Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા

ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં છે. જય રણછોડ માખણચોરના નાદ સાથે સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેયને રથમાં બિરાજમાન કરાયા હતા અને રથયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. #ahmedabadrathyatra #gujaratinews #rathyatra