Dharma Sangrah

પોરબંદરમાં મોટી દુર્ઘટના, સોમાલિયા જઈ રહેલી જહાજમાં ભીષણ આગ, મચ્યો હડકંપ

Webdunia
સોમવાર, 22 સપ્ટેમ્બર 2025 (13:21 IST)
Porbandar

ગુજરાતના પોરબંદર સુભાષનગર જેટી પર લંગરાયેલી એક બોટમાં આગ લાગી હતી. જામનગર સ્થિત HRM & સન્સની આ બોટ ચોખા અને ખાંડથી ભરેલી હતી, જેમાં આગ લાગી હતી. આગ લાગવાની માહિતી મળતા જ ત્રણ ફાયર એન્જિન ઘટનાસ્થળે દોડી ગયા હતા. ચોખાથી ભરેલી બોટમાં આગ લાગી હોવાથી થોડી જ વારમાં તે ગંભીર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી, તેથી બોટને દરિયાની વચ્ચે ખેંચી લેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આ બોટ સોમાલિયાના બોસાસો જઈ રહી હતી, ત્યારે આગ લાગી હતી. હાલમાં આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

વધુ જુઓ..

નવીનતમ

Smriti Mandhana Wedding Called Off: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ પલાશ મુચ્છલના લગ્ન રદ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Winter Travel in India: શિયાળામાં ફરવા લાયક રમણીય સ્થળો, જે તમને આપશે પરફેક્ટ વેકેશન વાઈબ્સ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

આગળનો લેખ
Show comments