- મકાનની બહાર વૃક્ષોને લગાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તે મકાનથી એટલા દૂર લગાડવામાં આવે કે સવારે નવ વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધી વૃક્ષનો પડછાયો મકાન પર ન પડે.
- પિલરવન ઉત્તરમાં, વટ વૃક્ષ પૂર્વમાં, ગૂલર દક્ષિણમાં અને પીપળો પશ્ચિમમાં તમારા ઘરની બહાર તરફ લાગેલા છે તો અત્યંત શુભ છે.
- ચંપા, ચમેલી, બેલા, ગેંદા, અપરાજીતા, નારિયળ, બેલ, કેરીના ઝાડ અને દ્રાક્ષ વગેરેની લતાઓ જ્યા પણ લગાડવામાં આવે તે શુભદાયક હોય છે.
- જે ઝાડ ખૂબ ઉંચા હોય છે તેમને ઘરની પૂર્વ દિશામાં લગાડવાથી સૂર્યની કિરણો મકાન પર નહી પડે. એ માટે ઉત્તર પૂર્વ અને ઈશાનમાં નાના નાના છોડ અને દક્ષિણ પશ્ચિમ અને નેઋત્યમાં ઊંચા વૃક્ષ લગાવો.