Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમરનાથ યાત્રાના બાલટાલ રૂટ પર ભૂસ્ખલનમાં એક મહિલા યાત્રાળુનું મોત, 3 અન્ય ઘાયલ

Amarnath Yatra latest news
, ગુરુવાર, 17 જુલાઈ 2025 (08:54 IST)
જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં બુધવારે અમરનાથ યાત્રાના બાલતાલ રૂટ પર ભૂસ્ખલનમાં એક મહિલા યાત્રાળુનું મોત અને ત્રણ અન્ય ઘાયલ થયા. અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે સાંજે બાલતાલ રૂટ પર રેલપથરી ખાતે ભૂસ્ખલનને કારણે પવિત્ર ગુફા તરફ જઈ રહેલા ચાર યાત્રાળુઓ તણાઈ ગયા હતા.
 
તેમણે જણાવ્યું કે ઘાયલોને બાલતાલ બેઝ કેમ્પની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એક મહિલા યાત્રાળુને મૃત જાહેર કરવામાં આવી હતી, જેની ઓળખ રાજસ્થાનની રહેવાસી સોના બાઈ (55) તરીકે થઈ હતી. આ સાથે, આ અમરનાથ યાત્રા દરમિયાન મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Emoji Day: રિસાયેલી ગર્લફ્રેડને મનાવવું છે તો આ ઈમોજી મોકલો, પ્યારમાં બદલી જશે ગુસ્સા