મહાશિવરાત્રીને મોક્ષની રાત્રિ કેમ કહેવાય છે
પ્રસન્ન થશે શિવ, આવી રીતે કરો શિવની પૂજા
ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ત્રયોદશી શિવ આરાધનાનો દિવસ છે જેણે મહાશિવરાત્રિના નામે ઓળખાય છે. આ તહેવાર મનુષ્યોને પાપ અન્યાય અને અનાચારથી દૂર રાખીને શુદ્ધ , પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે.
કહે છે કે કલ્યાણ અને મોક્ષ આપનારી મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
આગળ જાણો કેમ છે શિવ પૂજ્ય