Dharma Sangrah

જોધપુર મંદિરમાં 185ના મોત

ચામંુડા મંદિરમાં ભાગદોડ મચતાં બની દુ્ર્ઘટના

વેબ દુનિયા
મંગળવાર, 30 સપ્ટેમ્બર 2008 (17:26 IST)
નવરાત્રિના પહેલા દિવસે જોધપુરના ચામુંડા મંદિરમાં પહેલા દર્શનની હોડમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં 185 જેટલા શ્રદ્ધાળુઓનાં મોત નીપજ્યા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના મંદિરનાં બેરીકેટ્સ તુટવાથી તેમજ અફવા ફેલાવાથી ઘટી હતી.

મેહરાનગઢમાં આવેલ આ મંદિરમાં મંગળવારે સવારે 5:30 વાગ્યે અચાનક ભાગદોડ મચી ગઈ હતી. આ મંદિરની અંદર નવરાત્રિ દરમિયાન ભક્તોની ઘણી એવી ભીડ રહે છે. આ પ્રસંગે મંદિરમાં 20 હજાર લોકો હાજર હતાં. આ દુર્ઘટનાની શરૂઆત પગથિયાનાં બેરીકેટ્સ તુટી જતાં લોકોમાં ડર ફેલાયો હતો. અને, ત્યારબાદ અફવા ફેલાતાં ભીડ નીચે તરફ આવવા લાગી હતી.

પોલીસ વરિષ્ઠ અધિકારી સ્થળ પર પહોચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બિનસત્તાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ 185 થી વધુ લોકોનાં મોત થયા છે. પોલીસ વડાએ પણ મૃત્યુઆંક 103 હોવાનો સ્વીકાર કર્યો છે. અને હજી તે વધી શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે જોધપુરનાં ચામુંડા મંદિરમાં દરવર્ષે નવરાત્રિનાં પ્રથમ દિવસે ભક્તો દર્શન કરવા આવે છે. મંદિર પર્વત પર આવેલું છે. સોમવાર સવારે 3.30 વાગ્યાથી જ ભક્તોને ઘસારો શરૂ થઈ હતો. જો કે હાલ મંદિરનાં દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા હિમાચલ પ્રદેશમાં પર માતાનાં મંદિરે થયેલા ભાગદોડમાં 150 લોકોનાં મોત થયા હતાં. લોકોનો આક્ષેપ છે કે તે દુર્ઘટનામાંથી રાજસ્થાનનાં સરકારી તંત્રે કોઈ શીખ લીધી નથી..
વધુ જુઓ..

જરૂર વાંચો

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Winter Travel in India: શિયાળામાં ફરવા લાયક રમણીય સ્થળો, જે તમને આપશે પરફેક્ટ વેકેશન વાઈબ્સ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?

Show comments