rashifal-2026

એક દિવસમાં કેટલી બદામ ખાઈ શકો છો ? શુ છે બદામ ખાવાનો યોગ્ય સમય, કોણે ન ખાવી જોઈએ

Webdunia
શનિવાર, 1 નવેમ્બર 2025 (16:15 IST)
Ek Divas ma ketli Badam Khavi Joiye - બદામ એક એવુ ડ્રાય ફ્રુટ છે જેનુ સેવન આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. તેનુ સેવન લોકો જુદી જુદી રીતે કરે છે. અનેક લોકો તેને રાત્રે પલાળીને સવારે ખાલી પેટ ખાય છે તો કેટલાક લોકોએ તેને સ્નેક્સ ની જેમ કોઈપણ સમયે ખાઈ લે છે. પણ શુ તમને ખબર છે દરેક વસ્તુનુ સેવન એક સીમિત માત્રામાં જ કરવુ જોઈએ. કોઈ પણ વસ્તુ સારી છે તો તેનો મતલબ એ નથી એ હોતો કે તમે તેને જેટલુ ચાહો કે પછી ખૂબ વધુ માત્રામાં ખાવ.  આવુ જ કંઈક બદામ સાથે પણ છે.   વિટામિન, પ્રોટીન અને કેલોરીથી ભરપૂર આ બદામનુ સેવન યોગ્ય માત્રામાં કરવુ જોઈએ. તો આવો જાણીએ કે વયના પ્રમાણે તમારે કેટલી બદામ એક દિવસમાં ખાવી જોઈએ.  
 
એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ  ( Ek Divas Ma Keteli Badam Khvi Joiye)
તમારે એક દિવસમાં કેટલી બદામનુ સેવન કરવાનુ છે એ તમારી વય, ફિઝિકલ એક્ટિવિટી અને હેલ્થ કંડીશન પર નિર્ભર કરે છે.  
 
-5 થી 11 વર્ષના બાળક રોજ 2-4 બદામનુ સેવન કરી શકે છે. 
- 12-17 વર્ષની વયના લોકો એક દિવસમાં 5-9 બદામનુ સેવન કરી શકે છે 
- 18 વર્ષથી વધુ વયના લોકો એક દિવસમાં 7-8 બદામનુ સેવન કરી શકે છે. 
 
આ ઉપરાંત તમે એક દિવસમાં કેટલી બદામનુ સેવન કરી શકો છો એ તમારી હેલ્થ કંડીશન પર પણ નિર્ભર કરે છે. જો તમારુ ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્ટ્રોંગ છે તો તમે એક દિવસમાં લગભગ 20 બદામનુ સેવન કરી શકો છો. 
 
બદામને ખાવાની યોગ્ય રીત છે કે તમે સૂતા પહેલા બદામને પાણીમાં પલાળીને મુકી દો અને સવારે તેના છાલટા કાઢીને ખાલી પેટ તેનુ સેવન કરો.   
 
કોણે કરવુ જોઈએ બદામનુ સેવન 
 
લોહીની ઉણપ - જે લોકોને લોહીની ઉણપ હોય છે તેમને રોજ સવારે પલાળેલા બદામનુ સેવન કરવુ જોઈએ. આ શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે બદામમાં હીમોગ્લોબિનની માત્રાને વધારનારા ગુણ જોવા મળે છે.  
 
હાર્ટ હેલ્થ માટે  - હાર્ટ હેલ્થ માટે બદામનુ સેવન સૌથી સારુ માનવામાં આવે છે. જો તમે રોજ પલાળેલા બદામનુ સેવન કરો છો તો તેમા રહેલા ગુણ હાર્ટ સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Indigo Flights cancelled થઈ તો પોતાના રિસેપ્શનમાં ન જઈ શક્યુ કપલ, ઓનલાઈન કર્યુ અટેંડ

Video મારી પુત્રીને પૈડ જોઈએ... એયરપોર્ટ પર બેબસ પિતાની ચીસ સાંભળીને ચોંકી જશો, ઈંડિગોની બેદરકારી પર ભડક્યા યુઝર્સ

કેટલી ઘટી જશે હોમ લોન, કાર લોનની EMI? RBI ના વ્યાજ દર ઘટવાથી કેટલી પડશે અસર

જેલમાં થઈ મુલાકાત, પ્રેમ, લગ્ન અને બાળક.... 6 વર્ષ પહેલા ફરલો લઈને ભાગ્યા પતિ અને પત્નીના હત્યારા કપલ ની લવ સ્ટોરી

જલ્દી ઉડશે IndiGo ફ્લાઈટ, DGCA એ પરત લીધો રોસ્ટર પર પોતાનો આદેશ, એયરલાઈંસ કંપનીઓને મળી રાહત

વધુ જુઓ..

ધર્મ

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments